________________
૫૨
શાંત સુધારસ.
શોભીતા કબાટ, પેટી, પટારા કે તેજુરી વસાવીએ છીએ, તે ચિંતામણિ રત્ન સમાન શબ્દ જેમાં રહેલા છે, તે ગ્રંથ અર્થને
જાળવી રાખવા કેવા સુંદર કાગળ, છાપ, સુંદરછાપ,કાગળ પેઠાં, બાઈલ્ડંગ આદિ સાધન જોઈએ ? બહુ પંઠાની જરૂર સુંદર, શોભનિક, ટકાઉ, મનહર, ગ્રંથનું
ગૌરવ જાળવે, વધારે એવાં, જ્ઞાનનાં બહુમાન, ભક્તિભાવસૂચક–આવાં કાગળ, છાપ પુઠાં આદિ જોઈએ. જીવ ગ્રંથમાં પ્રવેશ કરી બાધ પામે તે પહેલાં આ બહારના દેખાવથી જ બેધ પામી, ઠરી જાય છે. હાલ પવિત્ર ગ્રંથની ખરાબ કાગળ, ખરાબ શાહી-છાપ, નમાલાં પુંઠાં એ વગેરેથી પરિણામે ઠેરઠેર આશાતના થતી દેખાય છે. એ આશાતનાથી પણ જેનાં જ્ઞાન ઉપર ગાઢ આવરણ આવી પડયું છે. પૈસાના લેભના અંગે જીવે જ્ઞાનની જેઈતી જાળવણી રાખી શકતા નથી, અને તેની
આશાતના કરે છે, જે ખચીત બોલ્યા આશાતના બોલ્યા વિના તેમને બળે છે. પ્રથમ વૃત્તિએ તે વિના બળે છે. જ્ઞાન-ધન પૈસા અર્થે વેચવું જ ઘટતું
. નથી, કેમકે એથી ચિત્ત મલિન થઈ વિચાર
દષ્ટિ ઉપર લેપડલ ફરી વળે છે, જે નિવહ અથે આશાતના અને આવરણમાં પરિણામ પામે. સિદ્ધાંત જ્ઞાન વેચ- છે. જ્ઞાનિયે તે સિદ્ધાંત, વેચી જ્ઞાન વેચી, વાની જ્ઞાનિઓની તે વડે નિર્વાહ કરવાને સર્વથા નિષેધ સાફ મના કરે છે. વિવેક વિચારે એ નિષેધ વાસ્ત.
વિક લાગે છે:
ક અર્થ= (૧) રહસ્ય (ર) લક્ષ્મી.