SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સુખમુદ્રા. ૫૧ આપ્યા છે તે આધ જ એઆનાં અંતઃકરણના આત્મા આ ગ્રંથ એના “ફ્રાટોગ્રાફ” (પ્રતિબિંબ ) રૂપ છે. એએ એક ખરા આત્માથી, નિસ્પૃહી, વિરક્ત, શાંત, ભવભીરૂ, વિદ્વાન સત્પુરૂષ હતા એ નિઃસશય છે. એનાં જ વચના એની સાક્ષી પૂરે છે. શ્રી વિનયવિજય કયારે કાળધર્મ પામ્યા એ ચેાસ ખબર નથી, છતાં એમ અનુમાન બાંધી શકાય કે સ. ૧૭૨૩ થી ૧૭૩૮ ની વચ્ચમાં એ સ્વર્ગે પધાર્યાં. શ્રી શાંતસુધારસ સ. ૧૭૨૩ માં રચ્ચા. શ્રી શ્રીપાળચરિત્ર સ. ૧૭૩૮ માં રચાયુ. શ્રી શ્રીપાળ સ્વગમન કાળનું અનુમાન ચરિત્ર પૂર્ણ થવા પૂર્વે તે તેઓશ્રી સ્વગે પધાર્યાં હતા, તેથી આપણે આ અનુમાન ઉપર આવીએ છીએ. શ્રી શાંતસુધારસના કન્હેં પુરુષ શ્રી વિનયવિજયજીનુ આ ટુક વૃત્તાંત છે. આપણે ઇચ્છીશુ કે એઓશ્રી તથા બીજા એના જેવા તથા એથી ચઢીયાતા થઇ ગયેલા સત્પુરુષાનાં સવિગત ચરિત્રા આપણને પ્રાપ્ત થાય. મહાત્માપુરૂષાનાં સચ્ચરિત્રા બહુ આધ આપે છે. * * * ૩ આ શાંતસુધારસ જેવા સગ્રંથાના પ્રકાશનમાં સામાન્યપણે નીચેના મુદ્દા લક્ષમાં લેવા ચેાગ્ય છે— આપણા પુણ્ય મુજબ આપણને પ્રાપ્ત થયેલ શણુગાર, ઘરેણાં, પૈસા, મણિ, માણિકયાદિ જવાહીર સાચવવા આપણે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy