SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શાંત સુધારસ માર્ગ પતે જ ન દેખતે હોય તે બીજાને કયાંથી બતાવશે ? હે સજજને ! દહીં મળશે એવી બુદ્ધિથી તમે પાણીથી ભરેલી દેણમાં મંથ-ર શાને ફરે છે ? પાણી વહેવવાથી કાંઈ દહીં નહિં મળે, તેમ અસદગુરુને પૂછવાથી માર્ગ નહીં મળે. ૪. अनिरुद्धं मन एव जनानां, जनयति विविधातकं ॥ सपदि सुखानि तदेव विधत्ते, આભારી મરે છે સુપ અથ– માણસનું મન જે કાબુમાં ન રહ્યું તે તે તેજ વિવિધ પ્રકારનાં દુઃખ મન કાબુમાં ઉપજાવે છે, અને તેજ ફરી જે આણે. કાબુમાં આવ્યું તે નિસંશય * આત્મારામને સુખ ઉપજાવે છે. માટે હે સજને ! ભગવંતને પરમ પ્રમોદભાવે ભજે, અને મનને કાબુમાં લાવી આત્માને સુખ આપે. તમારી કરુણ આવે છે. ૫. परिहरताश्रवविकथागौरवं, __ मदनमनादिवयस्यं ॥ क्रियतां सांवरसाप्तपदीनं, મેિવ ચે રે સુ અર્થ – હે સુજને! તમે મહાન આશ્રવ અને વિકથા
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy