________________
મૈત્રી ભાવના.
૨૩૫ છે, તેમાં પરસ્પર વૈરબુદ્ધિથી શું ખેદ પામે છે? ૪.
વળી– सर्वेप्यमी बंधुतयाऽनुभूताः ।
सहस्रशोऽस्मिन् भवता भवाब्धौ ॥ जीवास्ततो बंधव एव सर्वे ।
न कोऽपि ते शत्रुरिति प्रतीहि ॥५॥ અથે–આ સંસાર સમુદ્રમાં બધા છ હજારે વેળા
બંધુપણાને પામ્યા છે, તે એ બધા હારા ભૂત બંધુ ભાઈઓ જ છે; કઈ પણ શત્રુ નથી એવી
ખાત્રી આણ. પ. सर्वे पितृभ्रातृपितृव्यमात___पुत्रांगजास्त्रीमगिनीस्नुषात्वं ॥ जीवाः प्रपन्ना बहुशस्तदेतत् ।
कुटुंबमेवेति परो न कश्चित् ॥६॥ અર્થ --સર્વે જીવે પિતા, ભાઈ, પિત્રાઈ, માતુલ, પુત્ર,
પુત્રી, સ્ત્રી, બહેન, પુત્ર-સ્ત્રી આદિ. ભૂત કૌટુંબિક રૂપે અનેક વખત સગપણુ–સંબંધ કરી
ચુક્યા છે, તે એ હારૂં કુટુંબજ છે, એમાંથી કે પારકું નથી, એમ ધારી બધા સાથે ત્રીભાવ રાખ. ૬