________________
૧૫૨
શાંત સુધારસ. વએ પૂછયું, અહે! બ્રાહ્મણે, ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધૂણાવ્યું એનું શું કારણ છે ? અવધિજ્ઞાનાનુસારે દેવવિપ્રોએ કહ્યું, હે મહારાજા! તે
રૂપમાં અને આ રૂપમાં ભૂમિ-આકાશને દેવતાઓને ખેદ ફેર પી ગયું છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ
અને સમજાવવાને કહ્યું. બ્રાહ્નણાએ કહ્યું, અધિસનકુમારની રાજ! તમારી કાયા પ્રથમ અમૃત તુલ્ય
શક, હતી. આ વેળા ઝેર તુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય
' છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ શંકા સમાધાન, તે વાતની સિદ્ધતા કરવી હોય તે તમે અને પૂર્વકમને તાંબૂલ શું કે; તે પર માખી બેસશે, તે
ઉદય. તત્કાળ પરલેક પહોંચી જશે. સનકુમાર એ પરીક્ષા કરી તે સત્ય ઠરી. પૂર્વિત કર્મનાં
પાપને જે ભાગ તેમાં આ કાયાના મદ કાયાનું વિષરૂપ સંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવતીની થવું. કાયા ઝેરમય થઈ ગઈ હતી. વિનાશી અને
અશુચિમય કાયાને આ પ્રપંચ જોઈને સનકુમારને અંત:કરણમાં વૈરાગ્ય આવ્યું. આ સંસાર કેવળ
ત્યજવા ગ્ય છે. આવી ને આવી અશુચિ સનકુમારને સ્ત્રી, પુત્ર, મિત્રાદિકનાં શરીરમાં રહી છે. વૈરાગ્ય. એ સઘળું મેહમાન કરવા એગ્ય નથી,
એમ વિચારી તે છ ખંડની પ્રભુતા ત્યાગી ચાલી નીકળ્યા.