SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અશુચિ ભાવના ૧૫૩ સાધુરૂપે જયારે વિચારતા હતા ત્યારે તેઓને મહારગ ઉપન્ન થયે. તેનાં સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વિદ્ય રૂપે આવ્યો. સાધુને કહ્યું-હું બહુ કુશળ રોગને ઉદય. રાજવૈદ્ય છું. તમારી કાયા રાગને ભેગ થએલી છે. જે ઈચ્છા હોય તે તત્કાળ તે રોગને હું ટાળી દઉં. સાધુ બોલ્યા-હે! વૈદ્ય, કર્મરૂપી રેગ મહા ઉન્મત્ત છે; તે રોગ ટાળવાની તમારી કમરગ. જે સમર્થતા હોય તે ભલે મારે એ રેગ ટાળે એ સમર્થતા ન હોય તે આ રાગ ભલે રહો. દેવતા બોલ્યા–એ રાગ ટાળવાની સમર્થતા નથી. સાધુએ પિતાની લબ્ધિનાં પરિપૂર્ણ પ્રબળવડે થુંકવાળી આંગળી કરી તે રગને ખરી કે તત્કાળ તે રાગને નાશ થયે; અને સનકુમારની કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી લબ્ધિ. તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાણ્યું ધન્યવાદ ગાઈ, વંદન કરી તે પિતાને સ્થાનકે ગયે. રક્તપિત્ત જેવા, સદેવ હીપરૂથી ગદુગતા, મહા રેગની ઉત્પતિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જે પ્રત્યેક પ્રમાણુશિક્ષા રમે પણ બબ્બે રાગવાળી હે આ રોગનો ભંડાર છે, અન્ન વગેરેની જૂનાધિકતાથી છે. પ્રત્યેક કાયામાં દેખાવ દે છે, મળમુન્ન-નરક-હાડ માંસ-પરૂ અને લેમથી જેનું બંધા
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy