________________
શાંત સુધારસ. જીવ, આમ કેઈને પણ કાળ મૂકતે નથી. કાળના મુખમાં
પડેલા બધા જી અશરણ છે. ચેતન, શલાકા પુરૂષને પૂર્વકાળમાં થઈ ગયેલા વેશઠ શલાકા બોધ પુરુષે આપણને શું બોધ આપે છે? એ
એમ કહે છે કે તમે જગમાં જેને શલાકા પુરૂષ ગણી ઉત્કૃષ્ટતા આપે છે, એવા અમે પણ આયુ પૂર્ણ થયે ચાલી નીકળ્યા, કાળ આગળ અમારૂં પણ કાંઈ ન ચાલ્યું; અમારી સિદ્ધિ થઈ તે તે જેણે કાળને વિશ્વાસ ન કર્યો અને આત્મહિત સાધ્યું, બોધ્યુંએવા પૂર્વે થયેલા પરમ કૃપાળુ અરિહંત દેવની કૃપાથી બાકી અમે પણ અશરણુ હતા. આ અશરણતાને બેધ એ પૂર્વે થયેલા મહાપુરુષોનાં ચરિત્રથી આપણને મળે છે. “જન જાણિયે મન માનિયે નવ કાળ મૂકે કેઈને.”
છે સ્વાતા વૃત્ત છે तावदेव मदविभ्रममाली।
તાવ મુપાવરહી यावदक्षमकृतान्तकटा:
નલિતો વિશાળ નક્કિીટર | ૨ | અર્થ–અહે ! આ મૃત્યુને કઈ વારી શકે એમ નથી. મૃત્યુ આગળ આ નર કીડા સમાન છે. આ નર–કીટનાં મદ, અહંકાર, વિલાસ અને ગુણનું ગૌરવપણું ત્યાં સુધીજ ટકવાના, કે જ્યાં સુધી એ કાળનાં કટાક્ષબાણથી વિંધાયો નથી. અર્થાત કાળ આવ્યે સતે એ શરણ રહિત થશે; એનું ડહા