________________
શાંત સુધારસ.
જીવા કેમ પાપને વિષે પડતા હશે ? અરે !
મા પામા ! વીતરાગ પરમાત્માનાં પવિત્ર વચનામાં એ શા માટે રસ પામતા નથી ? એમ
હું વિનય ! એ પ્રતિ તુ મૈત્રી ભાવે જો. ૭.
૨૪૦
परमात्मनि विमलात्मनः, परिणम्य वसंतु । विनय समामृतपानता,
બનતા વિલસઁતુ || વિ॰ || ૮ ||
અ:--નિલ અંતઃકરણવાળા
જીવા પરમાત્માને
વિષે પરિણામ પામેાઃ અર્થાત્ પરમાત્માના Universal સ્વરૂપમાં લીન થાઓ; અને હું વિનય ! well-being હે સુવિનીત ચેતન ! જનમંડળ સમતા રૂપી અમૃતપાને કરી વિલાસ પામેાઆનંદ પામેા. અથવા વિનય અને સમતારૂપી અમૃતપાનવર્ડ જનમ'ડળ આનંદ અનુભવા. આવા વિચાર કરી હૈ વિનય ! તું જગજ'તુ પ્રતિ મૈત્રીભાવ ધારણ કર ! મૈત્રીભાવ ધારણ કર ! ૮.
॥ इति श्री शांतसुधारसगेयकाव्ये मैत्रीभावना विभावनो नाम त्रयोदशः प्रकाशः ।।
ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળમનું કાવ્યના મૈત્રી ભાવના નામના તેરમા પ્રકાશ સમાપ્ત.