________________
૧૭૬
શાંત સુધારસ कलय विरागं धृतपरभागं ।
દૃદ્ધિ વિન નાય ના . ૦ ૩. અર્થ-હે વિનય! ક્રોધરૂપી અગ્નિને ઠારવા મેઘ સમાન જે
ઉપશમ રસ તે તું તારા હૃદયમાં ધારણ શિવસુખ સાધન. કર, તે ઉપશમ રસને તું અભ્યાસ પાડ;
હૃદયમાં વિનય આણીને પરપુદગલાદિ ભાવ છાંડી વૈરાગ્યને પરિચય કર. હે વિનય! પુદગલાદિ જે પર વસ્તુ તે વૈરાગ્ય વિના ટળશે નહિં; માટે વૈરાગ્ય આણ. આ શિવસુખ પ્રાપ્ત કરવાને રૂડે ઉપાય છે, તે તું હે વિનય! શ્રવણ કર. ૩. વળી– आर्त रौद्रं ध्यानं मार्जय।
दह विकल्परचना नायं ॥ यदि यमरुद्धा मानसवीथी।
તવિક પંથ ના આ બુક | અથ–હે વિનય! આરૌદ્ર ધ્યાન વાળી નાંખ; આdરૌદ્ધ ધ્યાનરૂપી કચરો વાળી નાંખ; અને સંકલ્પ-વિકલ્પ
કુતર્કરૂપી જાળને બાળી ભસ્મ કરી નાંખ; કેમકે મનરૂપી ધારી રસ્તેમનરૂપી યોગ-મકળે, ખુલ્લે રાખ, એ તત્વવેત્તાઓને ધર્મ નથી. તત્ત્વવેતાઓને તે મનેગને નિરાધ કર્તવ્ય છે, કેમકે એ મનરૂપ માર્ગ ખુલે હેય તે દુર્બાન અને કુતર્ક વિકલ્પરૂપ શ્વાનાદિ એમાં પ્રવેશ કરે ને? માટે મનેગને રૂંધ એ હિતકર છે.