SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શાંત સુધારસ. પનાં ઉપર જણાવેલી ઐતિહાસિક બાબતના દર્શન એક પણ નિરાળું ચરિત્ર જેવા-સાંભળભૂતકાળ અને વામાં આવ્યું નથી. ઉત્તરોત્તર ચાલી ઐતહાસિક ચરિત્ર આવેલી દંતકથાથી કંઈ કંઈ જાણવાનું લેખને અભાવ મળે ખરું; પણ મીઠું-મરચું ભભરાવાઈ કોઈ કઈ દંતકથાઓ રજનું ગજ કરવા રૂપ, હાની વાતને મહાદું રૂપ આપવા રૂપ, એવી અતિશાતિપણાને પામે છે કે તે પર વિશ્વાસ રાખી શકાતું નથી, તેમાંથી સત્ય ચાળી કાઢવું, તારવી કાઢવું દંતકથાઃ અપૂર્ણ બહુ મુશ્કેલ થઈ પડે છે. અથવા તે સાધન. કેટલીક દંતકથાઓ પણ કાળક્રમે વિસારે પડે છે, એટલે દંતકથાથી ચાલી આવેલા ઈતિહાસને પણ લેપ થાય છે. કેઈ પુરૂષનું જીવનવૃત્તાંત ખેળી કાઢવા દંતકથાને એક સાધનરૂપ ગણીએ તે તે દંતકથાની તે પ્રાયઃ આવી સ્થિતિ હોય છે. ત્યારે બીજું સાધન રહ્યું તે પુરૂષની પુસ્તકાદિ કૃતિઓ. પુસ્તકાદિ કૃતિથી એ પુરૂષના વિષે ઘણું જાણવાનું બની આવે ખરૂં. એ પુરૂષનું મન કેવું હતું ? વિચાર કેવા હતા ? દશા કેવી હતી? એને વિચક્ષણ વાંચનારાઓને સારે ખ્યાલ એ પુસ્તકાદિથી આવી શકે ખરો. વિચક્ષણ બુદ્ધિશાળી માણસનાં વચનથી તેના ગુણાવગુણને તેલ નિ સંશય કરી શકે છે. અમુક વચને કૃત્રિમ છે અને અમુક તેના શુદ્ધાંતઃકરણના સત્ય છે, એ તારવણ, એ પારખું એ પિતાની બુદ્ધિવડે કરી શકે છે. આમ પુરૂષની પુસ્તકાદિ કૃતિથી તેના મનનું, ગુણવગુણનું તારણ કરી શકાય છે, પણ તેથી તેઓના જન્મ-મૃત્યુ–દેશકાળ આદિ બીજી વસ્તુઓ જે જીવનચરિત્રમાં આવશ્યક છે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy