________________
૧૭૦
શાંતસુધારસ. કંડરિકના એ-મુખવસ્ત્રિકા આદિ સંપકરણ જે
તેણે અશોક બાગમાં ઝાડે લટકાવ્યાં હતાં, સંવરકારે તે ગ્રહણ કરીને પુંડરિકે નિશ્ચય કર્યો કે પુંડરિક મારે મહર્ષિ ગુરૂકને જવું; અને ત્યાર
પછીજ અન્નજળ ગ્રહણ કરવાં. અણવા થરણે પરવરત પગમાં કંકર, કંટક, ખંચવાથી લોહીની ધારાઓ ચાલી. તે પણ તે ઉત્તમ ધ્યાને સમતા ભાવે રહ્યો. એથી એ મહાનુભાવ પુંડરિક ચ્યવીને સમર્થ સર્વાર્થસિદ્ધિ વિમાને તેત્રીશ સાગરોપમના અત્યુગ આયુષ્ય દેવરૂપે ઉપ
આશ્રવથી કંડરિકની શી દુઃખદશા ! સંવરથી પુંડરિકની શી સુખદશા! !! ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये आश्रवभावनाविभावना
नाम सप्तमः प्रकाश ः॥ ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાલબદ્ધ કાવ્યમાં
સાતમી આશ્રવ ભાવના સમાપ્ત,