________________
૨૩૮
શાંત સુધારસ.
પણ તું હદયને વિષે શા માટે રેષ કરે છે? અર્થાત્ એ તે
બિચારો કર્મવશ પડેલ છે, એથી ક્રોધ નકામે યશો? કરે છે; તું નકામે એ સામે શા માટે રેષ
કરે છે ? એથી કર્મ બંધાય છે. ૩.
अनुचित मिह कलहं सतां,
त्यज समरसमीन । भज विवेककलहंसतां,
ગુvપરિવચન | વિ. | ક | અર્થ–સમતા રૂપ જળના સરોવરમાં વસતા હે મત્સ્ય !
આ જગતમાં સતપુરુષોને અગ્ય એ વિવેક સર અને કલહ તું ત્યજી દે, ત્યજી દે અને ગુણેના ચેતન હંસ. પરિચયને પુષ્ટ કરનાર એવું જે
વિવેકરૂપ સરોવર, તેના હે રાજહસ! તુ વિવેકરૂપ કલહંસતાને ભાજ, અર્થાત્ વિવેક આચર, સર્વ જી પ્રતિ મૈત્રી આદર. ૪.
ગુણના મુણિના સમ, | મત્સરમપટ્ટીયો संतु गंतुमनसोप्यमी,
શિવરાહ વિ. | પ. અથ–બધા શત્રુજને મત્સર છે દઈ સુખી થાઓ;
તેમજ એઓ શિવસુખનું ઘર-મક્ષ તે