SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ એધિદુલ ભ ભાવના. ૨૨૫ પાળ કેવી રીતે બધાશે ? માટે—“ પાણી પહેલાં પાળ અજ્ઞાની માઁધ રે. ઋ સ્વાધ્યાય. tr 46 ૧૫ અવસર આવ્યે અવશ્ય કર, અવસર આવ્યે મત ભૂલ્ય; ચૂકયા નરા, મૂલ્ય. 66 અવસર 56 તે ધમ કરતાં ઢીલ શી ? નર કાઢી // અનુવૃત્ત विविधोपद्रवं देहमायुश्च क्षणभंगुरं । किमालंब्य धृतिं मूढैः स्वश्रेयसि विलंब्यते ॥ ७ ॥ અર્થ:—જાતજાતના ઉપદ્રવયુક્ત આ દેહ છે, આયુ ક્ષણભગુર છે; છતાં મૃદ્ધ જીવે ઢીલા થઇ કેમ પેાતાના શ્રેયમાં વિલ બ કરે છે? શ્રેયાંતિ વૃવિઘ્નાનિ પ્રાયશો મતાપિ ” અને “ ધર્મવ્ય ત્વરિતા ગતિઃ ' મહાપુરૂષોને પણ પ્રાયઃ શ્રેયમાં વિઘ્ન આવે છે અને ધર્મ કરતાં ઢીલ ન કરવી—એ લક્ષ હું ચેતન ! તારે રાખવા ચેાગ્ય છે. ७ "" —પ્રકી હવે આ ધિદુભ ભાવનાનુ અઢાળિયુ કહે છે. ૫ ધનાશ્રી રાગઃ—હીંચે રે હીંચે ? પીઆ હિડાલડે—એ દેશી. u बुध्यतां बुध्यतां बोधिरतिदुर्लभा, जलधिजलपतितसुररत्नयुक्त्या ॥
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy