________________
પહેલી આનત્ય ભાવના.
| પુષિતામા વૃત્તિ છે वपुरिव पुरिदं विदभ्रलीला
परिचित मप्यतिभङ्गुरं नराणाम् । तदतिभिदुरयौवनाविनीत
મતિ વિષi મહયા છે ? અર્થ:–રે, વિ, વિદ્વાન પુરુષ, ચેતન ! આ તારૂં અનંગ
જેવું, કામદેવ જેવું, સુંદર શરીર અશ્વશરીર અનિત્ય લીલા જેવું ક્ષણભંગુર છે. જુવાનીને
બહાર ભલે એમાં ખીલ્યા છે, પણ સાજે આકાશમાં સંધ્યા ખીલે છે, અને તરત લય પામી જાય છે, તેમ આ તારા શરીરને જુવાનીને બહાર પણ ક્ષણિક સમજ. એમાં તારે રાચવા જેવું નથી. વળી જુવાનીની ઉન્મત્તતાને લઈ આ શરીર બહેકી જઈ દુવિનીત થાય છે જુવાનીના છાકથી હાથમાં નથી રહેતું, તે એ શરીરથી વિદ્વાન પુરૂષને મહદય થાય નહિં; તેઓનું દારિદ્મ એ શું દળે? કંઈજ નહિ. માટે એ ક્ષણવિનાશી શરીર પર મેહ રાખી રાચવા જેવું નથી. ૧
છે શાહૂિવરતં વૃત્ત છે आयुर्वायुतरत्तरंगतरलं लग्नापदः संपदः। सर्वेऽपीन्द्रियगोचराश्च चटुलाः सन्ध्याभ्ररागादिवत् ॥