SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મુખમુદ્રા. ४७ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવા પુરૂષની શ્રીમદ્દ હેમચંદ્રા- આ વેળે બહુ જરૂર હતી, છતાં હરચાર્ય જેવાની જરૂર વિજયસૂરિએ કાંઈક પ્રભાવ વર્તાવ્યું. શ્રી સત્યવિજય ગણિ, શ્રી યશોવિજયગણિ, શ્રી આનંદઘન મહારાજ, એએએ સત્ય પ્રકાશ કરવા પુરૂષાર્થ કર્યો. ધર્મ ક્ષીણતાના કાળના વેગને ઓછો કર્યો, દબાવે, શુદ્ધાચાર પ્રરૂપે, બોળે, આચર્યો, પણ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પછી લગભગ પાંચ સૈકા સુધી કે મહા ઉગ્ર તેજસ્વી, પ્રભાવક શુરવીર પુરૂષ ન જાગે. એથી હેમાચાર્ય પછી શાસન અનેક પ્રકારે અરિક્ષત રહ્યું. મુગ્ધ પાંચ સૈકાને હેટે જેને પર અન્ય સંપ્રદાયની અસર થતી ગાળો. શાસ ગઈ. વલ્લભી સંપ્રદાયે એના ઉપર ઘણી નની અરક્ષિત અસર કરી. એ પાંચસો વરસના અરસ્થિતિ સામાં કવચિત્ કવચિત્ વિદ્વાન આત્માથી આચાર્યો પણ થઈ ગયા, પણ તેઓ પોતાનું જ સંભાળી શકે એવા હતા. અત્યુત્તમ ગ્રંથ એઓ રચી જઈ પાછળની સંતતિ અર્થે મુકી ગયા છે, પણ જે પ્રભાવ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે દાખવ્યું હતું, જે પુણ્ય-તેજ એ કલિકાલ સર્વાનું તપતું હતું, તે પ્રભાવ કે તે તેજ દાખવવા જેટલું એઓનું સામર્થ્ય નહોતું; નહિં તે ધર્મ ક્ષીણતારૂ૫ રેગને ઉગતે જ ડાંતિ. પણ એ રગે જડ ઘાલી ઉડે પાયે નાંખ્યું હતું. એ રેગ chronic (અસાધ્ય) થઈ ગયું હતું. શ્રી રોગે ઘર ઘાલ્યું હીરવિજયસૂરિ આદિના પ્રભાવથી એ ઉપશમે, પણ તે થોડા કાળ માટે જ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy