SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જ શાંત સુધારસ. દુખ ભોગવવાં પડયાં, અજ્ઞાને કરી કર્મવશ થયે; | માટે ફરી એ દુખ ન ભેગવવાં પડે, સંસારની અસા- સગ-વિયોગ ન પામવા પડે એ રતા અને ચાર માટે જ્ઞાનમાં લીન થા. આ શરીરોગ શરણ તે ન ટ ; હવે આ ભવરગ ટાળવા જ્ઞાનને આશ્રય લે પ્રભુભક્તિરૂપ ઔષધ લે. “જન્મ જરા મરણ કરી એ, આ સંસાર અસાર તે, કર્યા કમ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. શરણ એક અરિહંતનું એ, શરણુ સિદ્ધ ભગવંત તે, શરણુ ધર્મ શ્રી જેનને એ, - સાધુ શરણુ ગુણવંત તે.” –શ્રી વિનયવિજયજી (પુણ્યપ્રકાશ સ્તવન.) બંધુ! આ વિચાર આજ શરણરૂપ છે, માટે તું આગલા પાપોની ત્રિકરણ શુદ્ધિએ પુણયને પ્રકાશ ક્ષમા ચાહ, જાણે-અજાણે કરેલાં અને થએલા વેરવિરોધ માટે પ્રાણ માત્રની આરાધનાના દ્વાર ક્ષમા માંગી લે, દુકૃતની નિન્દા કર, ઉત્તમ કૃત્યની અનુમોદના કરી લે, આ ભવમાં તે જે જે સારાં ક ર્યા હોય તે સારભૂત ગણું તેની અનુમોદના કર, વ્રત પચ્ચખાણ આદર, દેહ પરથી મમત્વ છાંડી દે, અનશન કર, આ રેગ
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy