SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ ભાવના. ।। રથોદ્ધતા વૃત્ત इंद्रियात्रतकषाय येोगजाः । पंच पंचचतुरन्वितास्त्रयः ॥ पंचविंशतिरसत्क्रिया इति । नेत्रवेदपरिसंख्ययाऽप्यमी અ—આ આશ્રવના ખેતાલીશ પ્રકાર છે. (૧) પાંચ ઇંદ્રિયા. (૨) પ્રાણાતિપાતાદિક પાંચ અત્રત, (૩) ક્રોધાદિ ચાર કષાય (૪) મનાદિક ત્રણ ચેાગ (૫) કાયિકાદિક પંચવિશ અસક્રિયા. ૧૫૭ 118 11 ૫૫. ૫-૧૦ ૪-૧૪ ૩–૧૭ ૨૫-૪૨ પ્રથમ પાંચ મિથ્યાત્વાદિ જણાવ્યાં, તે તે આશ્રવનાં કારણા; અર્થાત્ મિથ્યાત્વને લઇ કર્મ આવે; અનતને લઈ આવે; કષાયને લઈ આવે, પ્રમાદને લઇ આવે અને ચેાગને લઈ આવે. અને આ ખેતાલીશ ભેદ્દ કહ્યા તે કેવા પ્રકારે ક્ર આવે તે બતાવવા, અર્થાત્ પાંચ ઇંદ્વિચાના વિષયરૂપે કમ આવે; પાંચ અત્રત રૂપે આવે; ચાર કષાય રૂપે આવે; ત્રણ. ચાગ રૂપે આવે; પચિવંશ પ્રકારની અસકેમના આવવાના ક્રિયા રૂપે પણ આવે. પ્રકાર. ઇંદ્રિચાના વિષય ભાગવતાં કમ લાગે; પ્રાઘાત, અસત્ય, સ્તેય, મૈથુન, પરિગ્નહુમૂર્છા આચરતાં કમ લાગે.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy