SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ ભાવના. ૧૫ જિનેશ્વર ભગવાનની એજ આજ્ઞા છે, એનો નિષ્કામ તપ, એજ મત છે કે આશા–ઈચ્છા વિના ત૫ કરવું. આથી કર્મમળ ટળી આત્મજ્ઞાન થાય છે. શ્રી સદ્દગુરૂની આજ્ઞારૂપ અનુપાન સાથે જ હ૫ ઔષધ લેતાં કર્મગ ટળે છે, એમ કહેવાનો આ હેતુ છે. “આE ધ ગાWS . " --આર્ષવચન. આજ્ઞાએ ધર્મ, આજ્ઞાએ તપ. તે જે પ્રકારે, જે હેતુએ શ્રી જીવર દેવે તપશ્ચર્યા કરવાની આજ્ઞા કરી છે તે પ્રકારે તે હેતુએ એ આરાધતાં કલ્યાણ થાય છે. કમળ ટળે છે. તે વિનય ! તું સુખનો ભંડાર એવું આ ત૫ આચર. તું શાંતસુધારસના પાનરૂપ આ તપ આર. હે વિનય ! તું તપને મહિમા વિચાર. ૮ ॥ इति श्री शांतसुधारसगेयकाव्ये निर्जराभावना विभा વનો નામ નવમ રિસ છે. ઇતિ શ્રી શાંતસુધારસ નામના ઢાળબધ્ધ કાવ્યમાં નિર્જર ભાવના નામને નવમ પ્રકાશ સમાપ્ત.
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy