________________
આશ્રવ ભાવના.
૧૫૯
કે હેટાં, એમ કર્મના બંધ પડે છે. તે જે કારણેથી તે બંધાય છે, તે કારણે ઉપર આધાર રાખે છે. એ આશ્રવનાં કારણે ટાળવાથી, દૂર કરવાથી, રાધવાથી પરમ કલ્યાણ છે. એ આ શવના ધને સંવર કહે છે. દેહધારી જીવ દેહમાં રહ્યો છે ત્યાં સુધી તેને ઇદ્રિ
તે છેજ; યોગ છે; આંખ જે શે; કાન દેહ પર્યત ક્રિયા સાંભળશે; નાક સંઘશે; જીભ ચાખશે; તે છે. શરીર સ્પર્શશે; બીજી ક્રિયાઓ પણ
ચાલશે. આથી ડરવાનું નથી; પણ ડરવાનું છે તે તે મિથ્યાત્વાદિ કેઈ આશ્રવનાં કારણને લઈ એ ક્રિયા
થાય તે માટે સુજ્ઞ જીએ, આત્માપણ જે શાથી થીઓએ ક્ષણે ક્ષણે વિચારવું કે કમ ડરવું જોઈએ લાગે છે, તે મિથ્યાત્વ, અવત, કષાય છે? અને ચેગથી લાગે છે, બીજી રીતે
નથી લાગતા; માટે અમુક ક્રિયા ચાલવામાં, ખાવામાં, પીવામાં, બોલવામાં, હરવામાં, ફરવામાં, ચાખવામાં, લેવામાં, દેવામાં વગેરે ક્રિયામાં કર્યું કારણ વત્તે છે, એને સુક્ષ્મ ઉપયોગ રાખવે. વિચારવું કે મિથ્યાત્વ છે કે અવિરતિ છે, કષાય છે કે કેગ કે પ્રમાદ–શું પ્રધાનપણે વત્તે છે,-એ વિચારી તેને અટકાવવાં. આથી આશ્રવનાં કારણે ઓછો થશે ટળશે; દૂર થશે, સંવરને અભ્યાસ પડશે અને પરિણામે પરમ કલ્યાણ થશે. ૪.
| | ફંકવઝા વૃત છે. इत्याश्रवाणामधिगम्य तत्त्वं ।
નિશ્ચિય સત્ય શુતિનિધાના .