SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ ભાવના. ૧૬૫ લાલચે પકડાય છે. ભ્રમરે સુગંધને માછલીને રસ, ભેગી થતાં તે વિષયથી છેવટ સુધી ભ્રમરને સુગંધ, તૃપ્તિ નથી પામતે, એથી સાંજે કમળ, પતંગને રૂપ, જેમાં તે રહ્યો હોય છે તે બીડાઈ જતાં મૃગને રાગ-પ્રાણુ અંદર પ્રાણ ખૂએ છે, પતંગીઆ રૂપથી જવાની વાત. આકર્ષાઈ બળતા દીવામાં ઝંપલાઈ દુઃખ પામે છે, પ્રાણુ ખૂએ છે. હરણીઆ મધુર ગાયનથી લુબ્ધ થઈ શિકારીના પાશમાં ફસાઈ પ્રાણ ખૂએ છે. વિષયજન્યના આ પ્રત્યક્ષ વિપાક છે. એકેક વિષયના લેભથી આવું માઠું પરિણામ આવે છે, તે પછી બધી ઈદ્રિયોને વશ રહેતાં કેટલું દુઃખ આવે એ હે ચેતના તું વિચારી એ વિષયથી વેગળે રહે! વેગળા રહે!! એ વિષચનાં પરિણામ માઠાં છે માટે હે પુણ્યવંત જી ! તમે આશ્રવ છાંડી દે. ૪. આમ જ્યારે ઘણું મિથ્યાત્વ અને વિષયથી દુઃખ પામે છે ત્યારે ઘણુ કષાયથી પામે છે એ બતાવે છે. उदितकषाया रे विषयवशीकृता । यांति महानरकेषु ।। परिवर्त्तते रे नियतमनंतशो। जन्मजरामरणेषु ॥ प०५ ॥ અથર–અહો ! જેને કષાયને ઉદય થયું છે, જે વિષયને વશ થયા છે, તે બિચારા મહાર કષાયથી દુખ નરકગતિ પામે છે અને નિશ્ચયે અનંતી વાર જન્મ–જરા-મરણનાં દુઃખ અનુભવે
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy