SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શાંત સુધારસઅર્થ –એ રીતે આ અપવિત્ર શરીરને પવિત્ર કરવાને વાદ છેટે જાણુંને જગતમાં એક પવિત્ર ખરો શુચિ પદાર્થ પચ્ચ સર્વપાપલેષરૂપ મેલ-અશુચિને ટાળનાર–શૈધનાર ધર્મને તમે હૃદયમાં ધારણ કરો. તાત્પર્ય કે અશુચિભરી કાયા તે શુચિરૂપ થઈ શકે એમ નથી માટે એ વાદ ત્યજી દે એગ્ય છે, અને ખરેખરી પવિત્ર વસ્તુ ધર્મ, જે પથ્ય છે, પાળવા-આદરવા ચાગ્ય છે અને જે બધાં પાપ મેલને ધોઈ નાંખવા સમર્થ છે, તેનું જ શરણ–ધારણ કર્તવ્ય છે. ૫. “ખાણ મૂત્ર ને મળની, રાગ જરાને નિવાસનું ધામ; “કાયા એવી ગણીને, “માન ત્યજીને કર સાર્થક આમ.” –શ્રીમદ્ રાજચંદ્ર હવે આ ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે | | આતાવારી રાગ છે છે કાગારે તનુ ચુની સુની જાવે...એ દેશી भावय रे वपुरिदमतिमलिनं। विनय विबोधय मानसनलिनं ॥ पावनमनुचितय विभुमेकं । परममहादयमुदितविवेक : भा० १॥
SR No.022130
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
Author
PublisherBhagwandas Mansukhbhai Mehta
Publication Year1936
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy