________________
ર૭૨
શાંત સુધારસ
હે સંતજને ! મતમતાંતરની જાળમાં તમે ન ગુથાઓ, એ જાળ ઉકેલવા ન મળે; એ જાળ ઉકેલાવી ધરી રહેશે અથવા વધારે જાળું ગુચવાઈ જશે. જ્યાં તમારું આયુ ક્ષય થયે વર્તમાન દેહે તમે હતા ન હતા થઈ જશે, માટે દુષ્ટબુદ્ધિવંતે પ્રતિ અથવા મતમતાંતરની જાળ પ્રતિ મધ્યસ્થ રહી તમે તમારું વિચારવામાં સાવધ રહે. ૬
अनुपमतीर्थमिदं स्मर चेतन___ मंतस्थितमभिरामं रे ।। चिरं जीव विशदपरिणाम,
लभसे सुखमविरामं रे ॥ अनु० ७ ॥ અર્થ-હે વિનય! આ અંતરમાં રહેલું આનંદનું
કારણ એવું આ ચેતન અનુપમ તીર્થ અનુપમ તીર્થ છે, એના જેવું બીજું કઈ તીર્થ નથી, આ ચેતન. તેનું તું સમરણ કર. લાંબે કાળ વિશુદ્ધ પરિ
ણામે રહે અને તું શાશ્વત સુખને પામીશ. ૭ परब्रह्मपरिणामनिदानं,
स्फुटकेवलविज्ञानं रे। विरचय विनयविवेचितज्ञानं,
शांतसुधारसपानं रे ॥ अनु० ८ ।। અર્થ–હે વિનય ! તું શાંતસુધારસનું પાન કર. એ શાંતસુધારસનું પાન કરવાથી પરબ્રહ્મતા અર્થાત્ પર
માત્મપણું પ્રાપ્ત થાય છે, એથી