________________
૨૭૦
શાંત સુધારસ.
અર્થ–જે કઈ હિતકારી ઉપદેશ સાંભળે નહિં તે તેના ઉપર ક્રોધ કરીશ નહિં; કેમકે બીજા ઉપર નકામું શું તપવું?
એથી લાભ કાંઈ નથી થતું, ફક્ત પિતાનાં ક્રોધનું સુખને લેપ થાય છે; માટે રે વિનય! સ્વસુખને લે૫. જે તારે સુખને અનુભવ લે હેય તે
મધ્યસ્થ વૃત્તિ ધારણ કર. ૩ सूत्रमपास्य जडा भाषते,
વન મતમુત્ર किं कुर्मस्ते परिहतपयसो, ____ यदि पीयंते मूत्रं रे ॥ अनु० ४ ।। અર્થ –અહો ! કેટલાક જડ છ સૂત્રને કેરે મૂકી
ઉત્સુત્ર ભાષે છે. એવા દુષ્ટબુદ્ધિવાળાનું દુષ્ટબુદ્ધ દૂધ અમે શું કરિય? અહે ! એની ઉપેક્ષા મૂકી મૂત્ર પીએ છે. કરવી ચોગ્ય છે. દૂધ છાંડ કે મૂત્ર શું કરશું? પીએ તે આપણે શું કરવું? માટે છે
વિનય ! જે તારે સુખને અનુભવ કરે છેતે ઉદાર એવી ઉદાસીનતા સેવ. ૪
पश्यति किं न मनःपरिणामं ?
निज निज गत्यनुसारं रे ॥ येन जनेन यथा भवितव्यं,
तद् भवता दुर्वारं रे ॥ अनु० ५॥ અર્થ-- અરે ! તું જેતે નથી કે જેની જેવી ગતિ