________________
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જે કર્યા, “તે સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યાં.”
–શ્રીમદ્ રાજચંદ્ર માટે ૩ ચેતન ! તું તારું સ્વરૂપ વિચાર. વળી તું કુટુંબાદિ જે તારાથી પર, તેની ચિંતા નકામી કરે છે, કેમકે – કીઠ સંચે ખેતર ખાય, પાપીનું ધન એળે જાય.”
– પ્રકીર્ણ વળી–
“ કવશે વાત વાવિયાં, કવણે ગુંચ્યાં કુલ, કવણે જિનવર ચડાવિયાં”
–પ્રકીર્ણ અર્થાત–તું એમ ચિંતવે છે જે આ બધાને આધાર મારા ઉપર છે તે તે તારી ચિંતા મિથ્યા છે. આ કેઈ રેપે છે, બીજે કલમ કરે છે અને ફળ કઈ ત્રીને જ ખાય છે. આમ ધારી તું મધ્યસ્થ વૃતિ રાખ, તારૂં સ્વરૂપ વિચાર.
॥योऽपि न सहते हितमुपदेशं,
तदुपरि मा कुरु कोपं रे॥ निष्फलया कि परजनतप्त्या ।
कुरुषे निजसुखलोपं रे ।। अनु० ३ ॥