________________
માધ્યસ્થ ભાવના.
૨૬૭
અથ–માટે હે સંતપુરૂષ! તમે આ ઉદાસીનતારૂપ અમૃતને વારંવાર-ફરી ફરી આસ્વાદ કરે, આ મધ્યસ્થતારૂપ
( પીયૂષનું પાન પુનઃ પુનઃ કરે; અને એમ દાસીન્ય અમૃત, કરી આનંદ જેમાં વહે છે એવા મેજાંએ
કરી જીવન્મુક્તિ સુખ પામે. પ હવે ઉપેક્ષા ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે. प्रभाती गग- आदर जीव क्षमा गुण श्रादर-ए देशी अनुभव विनय सदा सुखमनुभव,
औदासीन्यमुदारं रे ॥ कुशलसमागममागमसारं,
મિત્રમં રે ! ૨૦ ૨ અર્થ –હે વિનય ! તું સદાકાળ સુખને અનુભવ કર. હે
- વિનય! તું ઉદાર એવી ઉદાસીનતા સેવ, ઉદા ઉદાસીન્સ સીનતા સેવ, જો તારે સુખને અનુભવ લે એક સુખકી હોય તે ઉદાસીનતા સેવ. એ ઉદાસીનતા સહેલી હૈ” કેવી છે ? તે કે સત્યરૂષના સમા
ગમનું ફળ એઉદાસીનતા છે. આગમને, સશાસને સાર એ ઉદાસીનતા છે. ઈચ્છિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન એ ઉદાસીનતા છે; એવી એ ઉદાસીનતા ઉચ્ચ-ઉદાર છે, માટે તેનું તું સેવન કર. સત્સમાગમતું ફળ મધ્યસ્થ ભાવનું આવવું; તેમજ સન્શાસ્ત્રનું ફળ પણ મધ્યસ્થ ભાવનું આવવું એ છે. હવે જ્યારે સત્સમાગમ અને
ઉદ
કે
તે ઉદાસીન સુખનો અને