Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 344
________________ માધ્યસ્થ ભાવના. ૨૬૭ અથ–માટે હે સંતપુરૂષ! તમે આ ઉદાસીનતારૂપ અમૃતને વારંવાર-ફરી ફરી આસ્વાદ કરે, આ મધ્યસ્થતારૂપ ( પીયૂષનું પાન પુનઃ પુનઃ કરે; અને એમ દાસીન્ય અમૃત, કરી આનંદ જેમાં વહે છે એવા મેજાંએ કરી જીવન્મુક્તિ સુખ પામે. પ હવે ઉપેક્ષા ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે. प्रभाती गग- आदर जीव क्षमा गुण श्रादर-ए देशी अनुभव विनय सदा सुखमनुभव, औदासीन्यमुदारं रे ॥ कुशलसमागममागमसारं, મિત્રમં રે ! ૨૦ ૨ અર્થ –હે વિનય ! તું સદાકાળ સુખને અનુભવ કર. હે - વિનય! તું ઉદાર એવી ઉદાસીનતા સેવ, ઉદા ઉદાસીન્સ સીનતા સેવ, જો તારે સુખને અનુભવ લે એક સુખકી હોય તે ઉદાસીનતા સેવ. એ ઉદાસીનતા સહેલી હૈ” કેવી છે ? તે કે સત્યરૂષના સમા ગમનું ફળ એઉદાસીનતા છે. આગમને, સશાસને સાર એ ઉદાસીનતા છે. ઈચ્છિત ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન એ ઉદાસીનતા છે; એવી એ ઉદાસીનતા ઉચ્ચ-ઉદાર છે, માટે તેનું તું સેવન કર. સત્સમાગમતું ફળ મધ્યસ્થ ભાવનું આવવું; તેમજ સન્શાસ્ત્રનું ફળ પણ મધ્યસ્થ ભાવનું આવવું એ છે. હવે જ્યારે સત્સમાગમ અને ઉદ કે તે ઉદાસીન સુખનો અને

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356