Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 342
________________ માધ્યસ્થ ભાવના. ૨૬૫ अन्यः का वा रोत्स्यते केन पापात् । तस्मादौदासीन्यमेवात्मनीनं ॥ ३॥ અથ –તીર્થના નાથ શ્રી વીર ભગવાન પણ મિથ્યા પ્રરૂપણ કરતા એવા પિતાના ભગવાન પણ શિષ્ય જમાલીને અટકાવી ન શકયા મધ્યસ્થ થતા તે પછી બીજે કેણુ કેને પાપહવા. માંથી અટકાવી શકશે? માટે ઉદા સીનતા એ જ આત્મહિતનું કારણ છે. ૩ अर्हतोऽपि प्राज्यशक्तिस्पृशः किं । धर्मोद्योगं कारयेयुः प्रसह्य ॥ दधुः शुद्धं किंतु धर्मोपदेशं । यत्कुर्वाणा दुस्तरं निस्तरंति ॥४॥ અથ–જુઓ! અહંત ભગવાન જે અનંતશક્તિના ધારક હતા તેઓ પણ શું બળાત્કારે ધર્મ પ્રવર્તાવતા ? ના. પરંતુ એઓ તે એવી શુદ્ધ દેશના આપતા કે જે પ્રમાણે વર્તવાથી તર મુશ્કેલ એ સંસારસમુદ્ર લેકે તારી જતા, તરી જાય છે, તરી જશે. તાત્પર્ય સર્વ જીવ કાળ કે કેઈ જીવ કર્મવશે માઠી બુદ્ધસ્થિતિ પાળે વાળ થઈ જાય, તે તેના પર બળાઠેકાણે આવશે. ત્યાર ન કરતાં તેના પ્રત ઉપેક્ષા કરવી, તેના પ્રત મધ્યસ્થ વૃત્તિએ

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356