________________
માધ્યસ્થ ભાવના.
૨૬૫
अन्यः का वा रोत्स्यते केन पापात् ।
तस्मादौदासीन्यमेवात्मनीनं ॥ ३॥ અથ –તીર્થના નાથ શ્રી વીર ભગવાન પણ
મિથ્યા પ્રરૂપણ કરતા એવા પિતાના ભગવાન પણ શિષ્ય જમાલીને અટકાવી ન શકયા મધ્યસ્થ થતા તે પછી બીજે કેણુ કેને પાપહવા. માંથી અટકાવી શકશે? માટે ઉદા
સીનતા એ જ આત્મહિતનું કારણ છે. ૩
अर्हतोऽपि प्राज्यशक्तिस्पृशः किं ।
धर्मोद्योगं कारयेयुः प्रसह्य ॥ दधुः शुद्धं किंतु धर्मोपदेशं ।
यत्कुर्वाणा दुस्तरं निस्तरंति ॥४॥ અથ–જુઓ! અહંત ભગવાન જે અનંતશક્તિના ધારક હતા તેઓ પણ શું બળાત્કારે ધર્મ પ્રવર્તાવતા ? ના. પરંતુ એઓ તે એવી શુદ્ધ દેશના આપતા કે જે પ્રમાણે વર્તવાથી તર મુશ્કેલ એ સંસારસમુદ્ર લેકે તારી
જતા, તરી જાય છે, તરી જશે. તાત્પર્ય સર્વ જીવ કાળ કે કેઈ જીવ કર્મવશે માઠી બુદ્ધસ્થિતિ પાળે વાળ થઈ જાય, તે તેના પર બળાઠેકાણે આવશે. ત્યાર ન કરતાં તેના પ્રત ઉપેક્ષા
કરવી, તેના પ્રત મધ્યસ્થ વૃત્તિએ