________________
સોળમી માધ્યસ્થ ભાવના.
|| શકિની વૃત્તિ છે श्रांता यस्मिन् विश्रमं संश्रयंते । __ रुग्णाः प्रीतिं यत्समासाद्य सद्यः॥ लभ्यं रागद्वेषविद्वेषिरोधा
दौदासीन्यं सर्वदा तत् प्रियं नः ॥ १ ॥ અર્થ—અહે! તે ઉદાસીનતા અમને સદા પ્રિય છે.
થાકેલા જીને, ભવભ્રમણાથી થાકેલા ઉદાસીનતા- છને એ વિશ્રામનું સ્થાન છે. રેગી જીવે આશ્રમ એને આશ્રય કરતાં રેગ ભૂલી જઈ હર્ષ
પામે છે, કેમકે એ ઉદાસીનતા રાગદ્વેષરૂપી શત્રુને રાધ કરવાથી પ્રાપ્ત થાય છે. આ તટસ્થ ભાવ, આવી માધ્યસ્થ વૃત્તિ તે અમને સદા પ્રિય છે સંસાર-કાંતારમાં ભટકતા જીવે થાકે ત્યારે વિચારે કે–અહે ! રાગ-દ્વેષથી આમ ભટકવું પડયું માટે હવે તે સમતાભાવે