________________
કારણ્ય ભાવના.
૨૬૧
તથા અનાદિ કાળને તમારે મિત્ર જે મદન તેને છે કે અને
સંવર સાથે હંમેશ માટે લગ્ન કરે. આજ સંવરને પરણે. એક ગુપ્ત તત્ત્વ છે. હે સજજને !
તમારા ઉપર કરુણા ફુરતાં આ કહીએ છીએ કે તમે માટી વિસ્થાએ છોડી દે, કામવાસનાથી દૂર રહે, આશ્રવ , અને સંવર આદરે. ૬
सह्यत इह किं भवकांतारे,
गदनिकुरंबमपारं ॥ अनुसरता हितजगदुपकारं,
जिनपतिमगदंकारं रे ॥ सु० ७॥ અર્થ-અહા ! આ ભવાટવીમાં રાગદ્વેષરૂપી અપાર રોગના સમૂહને તમે કેમ સહન કરે છે ? અરે ! તમારે એ રોગથી છૂટવું નથી ? છૂટવું હોય તે જગતને ઉપકારી શ્રી જિનેશ્વર ભગવાનરૂપ વૈદ્ય સે, અર્થાત્ તમારા રાગ
શ્રેષ, મત્સરાદિ રેગે ટાળવા શ્રી જિનવર રાગ-દ્વેષ રેગ. દેવ વૈદ્ય સમાન છે. તેને તમે સેવે, જિનેશ્વર વિધ હે સજજને ! કરુણ આવવાથી આ
' કહીએ છીએ. ૭ शृणुतैकं विनयोदितवचनं,
नियतायतिहितरचनं ॥ रचयत सुकृतसुखशतसंधानं,
शांतसुधारसपानं रे ॥ सु० ८॥
ગથી
ભગવાનરૂપ
રાત્રિ સાથે