________________
કારણ્ય ભાવના
૨૫૯
સ્થિર કરે, અસાર વિચાર છાંડી દે. એ બાબતની કરુણ ઉપજે છે. ૨.
परिहरणीयो गुरुरविवेकी,
भ्रमयति यो मतिमंदं ॥ सुगुरुवचः सकृदपि परिपीतं,
થતિ પરમાનંદું સુત્ર રૂ. અથ–મંદ મતિવાળાને જે ભમાવે છે એવા અવિવેકી
ગુરૂને ત્યાગ કરે. સદગુરૂનું વચન કુગુરૂ તજે, એક વખત જ પીવામાં આવે, અર્થાત મુગુરૂ ભજે. સદ્ગુરૂના વચનામૃતનું એકજ વાર
પાન કરવામાં આવે, તે તે પરમાનંદને વિસ્તારે છે, માટે તે સુજને ! તમે પ્રમોદભાવે ભગવંતને ભજે. અવિવેકી ગુરૂને ત્યાગ કરે. તમારા પ્રતિ કરુણા આવે છે, એથી આ કહીએ છીએ. ૩.
कुमततमोभरमीलितनयनं,
किमु पृच्छत पन्थानं ?। दधिबुध्ध्या नर जलमंथन्यां,
વિકુ નિયત પંથાને રે ? સુ કI અર્થ:-અહે, સજ્જને ! કુમતરૂપ ગાઢ અંધ
કારથી જેના લેચન મીંચાઈ ગયાં છેદષ્ટયંધને માર્ગ બીડાઈ ગયા છે, એવા અસરુને તે
કાં પૂછો? તમે શાને માટે માર્ગ પૂછો છો ? જે