Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 336
________________ કારણ્ય ભાવના ૨૫૯ સ્થિર કરે, અસાર વિચાર છાંડી દે. એ બાબતની કરુણ ઉપજે છે. ૨. परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमंदं ॥ सुगुरुवचः सकृदपि परिपीतं, થતિ પરમાનંદું સુત્ર રૂ. અથ–મંદ મતિવાળાને જે ભમાવે છે એવા અવિવેકી ગુરૂને ત્યાગ કરે. સદગુરૂનું વચન કુગુરૂ તજે, એક વખત જ પીવામાં આવે, અર્થાત મુગુરૂ ભજે. સદ્ગુરૂના વચનામૃતનું એકજ વાર પાન કરવામાં આવે, તે તે પરમાનંદને વિસ્તારે છે, માટે તે સુજને ! તમે પ્રમોદભાવે ભગવંતને ભજે. અવિવેકી ગુરૂને ત્યાગ કરે. તમારા પ્રતિ કરુણા આવે છે, એથી આ કહીએ છીએ. ૩. कुमततमोभरमीलितनयनं, किमु पृच्छत पन्थानं ?। दधिबुध्ध्या नर जलमंथन्यां, વિકુ નિયત પંથાને રે ? સુ કI અર્થ:-અહે, સજ્જને ! કુમતરૂપ ગાઢ અંધ કારથી જેના લેચન મીંચાઈ ગયાં છેદષ્ટયંધને માર્ગ બીડાઈ ગયા છે, એવા અસરુને તે કાં પૂછો? તમે શાને માટે માર્ગ પૂછો છો ? જે

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356