Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 335
________________ - શાંત સુધારસ. હવે કારુણ્ય ભાવનાનું અષ્ટઢાળિયું કહે છે – છે. માત્ર મારો વર મુરારી... તેથી તે सुजना भजत मुदा भगवंतं ॥ध्रुवपदं ॥ शरणागतजनमिह निष्कारण જાવંતમવંત રે || શુ છે ? .. અથ–હે સુજ્ઞ જનો ! તમે ભગવંતને પરમ પ્રેમ હર્ષે ભજે, તમે ભગવંતને પરમ ભાવે ભજો. અહે ! એ ભગવાન આ જગતમાં પિતાને શરણે આવેલા જનની નિષ્કારણું કરુણુએ રક્ષા કરે છે. નિષ્કારણ-કરૂણું- માટે હે સજજને! એવા નિષ્કાવાળા ભગવાનને રણું કરૂણાળુ પ્રભુને પરમ પ્રમાદ ભજે. ભાવે ભજે ! ભજ!૧ क्षणमुपधाय मनः स्थिरतायां, पिबत जिनागमसारं। कापथघटनाविकृतविचारं, त्यजत कृतांतमसारं रे ॥ सु० २॥ ' અર્થ–મનને એક ક્ષણ સ્થિરતામાં આણીને જિના ગમસારનું પાન કરે, અને જે કૃત્યમાં મન સ્થિર કરો. કુત્સિત ઘટનાએ કરી આપણા વિચારમાં વિકાર આવે છે તેને અસાર ગણ, તેને અંત આણી તેને ત્યજી દે. આમ હે સુજને ! તમે મનને

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356