________________
કારુણ્ય ભાવના
૨પ૭
અર્થ:–અહે! જે પ્રાણીઓ હિતેપદેશ સાંભળતા નથી, જેને ધર્મના લેશને પણ મનથી સ્પર્શ થતો નથી, તેનાં રે, દુઃખે કેવા પ્રકારે દૂર થઈ શકે ? તે દુઃખ દૂર કરવાને ઉપાય તે આ એકજ છે. ૬ એ ઉપાય બતાવે છે –
ને અનુષ્કર્ વૃત્ત | परदुःखप्रतीकारमेवं ध्यायति ये हृदि ।
लभंते निर्विकारं ते सुखमायतिसुंदरं ॥ ७ ॥ અર્થ –જે પ્રાણીઓ પારકાનાં દુઃખનાં ઉપાય હૃદયને
વિષે ધ્યાવે છે તે પ્રાણી પરિણામે સુંદર “સર્વ જીવનું એવાં નિર્વિકાર સુખને પામે છે, અર્થાત ઇચ્છો સુખ” જીવ બીજું તે કદાચ ન કરી શકે
તે કાંઈ નહિ, પણ પારકાં દુઃખ કેમ ટળે? એટલે માત્ર વિચાર સદા હૃદયને વિષે કરે તે તે પરિણામે સુખી થાય છે માટે નાસ્તિક આદિને કરુણ ભાવથી કહે છે કે ભલે તમે બીજે હિતોપદેશ ન સાંભળે, ભલે તમે બીજું ધર્મકૃત્ય ન કરે, પણ તમે આટલું તે
કરે, કે પારકાનાં દુઃખ કેમ ટળે એને એથી તમારું અહોનિશ વિચાર તમારે કરે. અહો ! હિત થશે. તમારી અને કરુણા આવે છે. તમે
પારકાનાં દુઃખ દૂર કરવાના ઉપાયે ચિંતવશે તે તમારાં દુઃખ દૂર થશે. ૭
૧૭