Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 332
________________ કારુણ્ય ભાવના ૨૫૫ અમે શું બેલિયે? અમને દયા આવે છે; કરુણ આવે છે, અનુકંપા કુરે છે. ૩ ૩૫iાતિ વૃત્ત ! स्वयं खनंतः स्वकरण गर्तान् । __ मध्ये स्वयं तत्र यथा पतंति ॥ तथा ततो निष्क्रमणं तु दूरे ऽधोधः प्रपाताद्विरमंति नैव ॥४॥ અર્થ-અહે! પ્રાણુઓ પિતે પોતાના હાથે ખાડા ખેદી તેમાં એવી રીતે પડે છે કે તેમાંથી બેસવાની ડાળ બહાર નીકળવું તે દૂર રહ્યું, પણ નીચે ને ભાગે છેનીચે સરતાજ જાય છે, બિચારાના અપા તને અંતજ નથી આવતા, એવી ખરાબ રીતે, તૃષ્ણ અંગે, કષાય અંગે, અજ્ઞાનને લઈ એઓ ખાડે ખેદે છે અને તેમાં પિતે પડે છે અહે! આ જાણુ–દેખી કરુણું આવે છે. ૪ પિતે ખેદેલા ખાડાનું દષ્ટાંત આપે છે. प्रकल्पयन्नास्तिकतादिवाद- । मिदं प्रमादं परिशीलयंतः ॥ मग्ना निगोदादिषु दोषदग्धा । __ दुरंतदुःखानि हहा सहते ॥५॥ અર્થ—અહો ! જીવ જેવું કંઈ છે નહિં, અથવા જીવ

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356