________________
૨૬૦
શાંત સુધારસ
માર્ગ પતે જ ન દેખતે હોય તે બીજાને કયાંથી બતાવશે ? હે સજજને ! દહીં મળશે એવી બુદ્ધિથી તમે પાણીથી ભરેલી દેણમાં મંથ-ર શાને ફરે છે ? પાણી વહેવવાથી કાંઈ દહીં નહિં મળે, તેમ અસદગુરુને પૂછવાથી માર્ગ નહીં મળે. ૪.
अनिरुद्धं मन एव जनानां,
जनयति विविधातकं ॥ सपदि सुखानि तदेव विधत्ते,
આભારી મરે છે સુપ અથ– માણસનું મન જે કાબુમાં ન રહ્યું તે
તે તેજ વિવિધ પ્રકારનાં દુઃખ મન કાબુમાં ઉપજાવે છે, અને તેજ ફરી જે
આણે. કાબુમાં આવ્યું તે નિસંશય *
આત્મારામને સુખ ઉપજાવે છે. માટે હે સજને ! ભગવંતને પરમ પ્રમોદભાવે ભજે, અને મનને કાબુમાં લાવી આત્માને સુખ આપે. તમારી કરુણ આવે છે. ૫.
परिहरताश्रवविकथागौरवं, __ मदनमनादिवयस्यं ॥ क्रियतां सांवरसाप्तपदीनं,
મેિવ ચે રે સુ અર્થ – હે સુજને! તમે મહાન આશ્રવ અને વિકથા