________________
૨૫૦
શાંત સુધારસ.
સતીનું દર્શન અને દર્શન થાય છે તે દર્શન પણ પુણ્યનું ફળ, અને ભાવિ પુણ્યનું કારણ છે. અહે ! આવી પુણ્યજનક. શીલવંતી વનિતાઓ ધન્ય છે. એમ છે
વિનય! તું પારકા ગુણેથી રેમાંચિત થા, રોમાંચિત થા. ૬. तात्विकसात्त्विकसुजनवतंसाः,
વન વિતવિવેચના ! अलमकृषत किल भुवनाभोग.
મરામાં તસુમય વિ. ૭ | અથે–તત્ત્વ અને સત્વ ગુણને ધારણ કરનારા એવા સજજનેમાં શ્રેષ્ઠ, અને જેમ હંસ યુક્તિથી દૂધ પાણીને વિવેક કરી દૂધ ગ્રહણ કરે છે તેમ જે યુક્તિવડે સારાસારને વિવેક કરે છે,-એવા પુરૂષ ત્રણ જગના ખરેખર ભૂષણરૂપ છે,
એઓના સ્મરણથી પણ શુભ ચેગ પ્રાપ્ત તવ વિવેચક થાય છે. અર્થાત્ જે પાત્ર પુરૂ ધન્ય સત્ત્વ ગુણધારી તત્ત્વને ગ્રહણ કરે
છે અને સારાસારનો ભેદ જાણ સાર ગ્રહે છે. તેઓ ધન્ય છે, હે વિનય! એવા તત્વશે. કેની તું અનુમોદના કર. ૭.
इति परगुणपरिभावनसारं, ___ सफलय सततं निजमवतारं : कुरु सुविहितगुणनिधिगुणगानं,
विरचय शांतसुधारसपानं ॥ वि० ८ ॥