________________
૨૨૨
શાંત સુધારસ.
રહેવું થાય; કેમકે દેહધારિને ત્રસપણું એથી દુર્લભ પામવું દુર્લભ છે. હવે કદાચ ત્રસપણે શું છે ? પ્રાપ્ત થાય તેમાં પણ પંચંદ્રિયપણું પામવું
| દુર્લભ છે; પંચંદ્રિયપણું પ્રાપ્ત થાય તે સંપૂર્ણ છ પર્યાતિ પામવી દુર્લભ છે. તે પણ કદાચ મળે તે સંગ્નિ પંચૅક્રિયપણું, તે સાથે વળી લાંબું આયુષ્ય અને મનુષ્યપણું એ પરમ દુર્લભ છે. ૩
तदेतन्मनुष्यत्वमाप्यापि मूढो । महामोहमिथ्यात्वमायोपगूढः ।। भ्रमन्दूरमग्नो भवागाधगर्ने ।
पुनः क्व प्रपद्येत तबोधिरत्नं ॥४॥ અર્થ એ મનુષ્યપણું પણ કદાચ મળ્યું, તે સટે મૂઢ
જીવ મહામહ, મિથ્યાત્વ અને માયા એથી વિશેષ કપટ કરી યુક્ત છે, અને એથી સંસારદુર્લભ શું છે? રૂપ અગાધ ખાડામાં ભમતો ભમતે બુદ્ધ
રહ્યો છે. તેને આ બોધિરત્ન કેમ ફરી પ્રાપ્ત થશે ? અર્થાત્ હે ચેતન ! આ બધિરત્ન ફરી મળવું બહુ દુર્લભ છે.
આ રૂડે મનખા દેહ ફરી ફરી ક્યાં મળશે રે? આવું રૂડું બધિરત્ન ફરી ફરી કયાં મળશે રે ?”
અર્થાત એ મળવું દુર્લભ છે. અનાદિ નિગદમાંથી નીકળવું દુર્લભ છે, ત્યાંથી નીકળતાં રસપણું એથી