Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 319
________________ ૨૪૨ શાંત સુધારસ શ્વેત-નિર્મળ ધ્યાનધારાએ શુદ્ધિવડે સોંપૂર્ણ ચંદ્રકલા જેવી ચડ્યા છે. અને જેઓ સેકડા ગમે પુણ્યકર્મ કરી અંત ભગવાનને ચાગ્ય લક્ષ્મી પ્રાપ્ત કરી ક્ત નજીક પહોંચ્યા છે. અહા ! આવા વીતરાગ માત્માએ ધન્ય છે! ધન્ય છે !! આમ ગુણાત્મ જોઈ હર્ષાયમાન થઈ જીવ પ્રમાદ ધારણ કરતા અનંત નિરા કરે છે. ) ૧. तेषां कर्मक्षयोत्थैरतनुगुणगणैर्निर्मलात्मस्वभावै— र्गायं गायं पुनीमः स्तवनपरिणतैरष्टवर्णास्पदानि ॥ धन्यां मन्ये रसज्ञां जगति भगवतः स्तोत्रवाणीरसज्ञामज्ञां मन्ये तदन्यां वितथजनकथाकार्य मौखर्यमनां ॥ २ ॥ અર્થ: અહા ! તે તીથકર ભગવાનને કમ ક્ષય થવાથી ઘણા ગુણાના સમૂહ ઉત્પન્ન થયા છે; નિર્મળ આત્મવભાવ પ્રગટયા છે. અને તેથી તેની સ્તુતિ થઇ છે; અહા ! એવા પરમાત્માના આ ગુણૢાની સ્તુતિ ગાઈ ગાઈને અમે આઠ વર્ણના પદને પવિત્ર રચે છિયે. અહા ! હુ જગતમાં તે જીભને ધન્ય ગણું છુ કે જે જીભ ભગવાનનાં સ્તોત્ર ગાવામાં રસજ્ઞ છે, ભગવાનની સ્તુતિ કરવામાં રસ લે છે; ત્રીજી જીભ જે નકામી જનકથામાં, વિકથામાં, યાતા ખેલવામાં મશગૂલ છે, તેને અન્ન-અધન્ય માનું છું. ૨. અત્રે એમ બતાવ્યુ કે તીર્થંકર પરમાત્મા તા ધન્ય છે, પણ એઓશ્રીની સ્તુતિ ગાનારા પણ ધન્ય છે.

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356