________________
પ્રમોદ ભાવના.
૨૪૩
निग्रंथास्तेऽपि धन्या गिरिगहनगुहागहरांतर्निविष्टा ।
धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः। येऽन्येऽपि ज्ञानवंतः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः । शांता दांता जिताक्षा जगति जिनपतेः शासनं भासयंति ॥३॥
અર્થ–પર્વતની ગહન ગુફા–કોતરમાં રહી ધર્મ ધ્યાનમાં એકાગ્ર, સમતાવંત, પક્ષદિન કે માસના ઉપવાસ કર
વાવાળા નિગ્રંથ, રાગ-દ્વેષની ગ્રંથી વીતરાગની સ્તુતિ જેની છેદાઈ છે, એવા મહાપુરૂષ કરનારાની સ્તુતિ. પણ ધન્ય છે. તેમજ બીજા જ્ઞાનવતા ગુણ પ્રમોદ મહાપુરૂષે જેની બુદ્ધિ શ્રુતજ્ઞાને કરી
વિસ્તાર પામી છે, જેઓ ધર્મને ઉપદેશ કરી રહ્યા છે, જે શાંત છે, જે દાંત છે, જિતેંદ્રિય છે અને જે જગતને વિષે શ્રી જિનવરેંદ્રનાં પવિત્ર શાસનને પ્રકાશિત કરે છે, તેઓ પણ ધન્ય છે. ૩. दानं शीलं तपो ये विदधति गृहिणो भावनां भावयति । धर्म धन्याश्चतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयंति ॥ સીદ શ્રાદ્ધચચ બન્યા શુધિરાધિયા શીકુમારચંત્યस्तान सर्वान् मुक्तगर्वाः प्रतिदिनमसकृद् भाग्यभाजः स्तुवंति॥४॥ અથ–વળી તે ગૃહવાસિજને જે દાન, શીલ, તપ
આદરે છે, ભાવના ભાવે છે અને એ ધમપુરૂષે ધન્ય, પ્રકારે ચાર પ્રકારને ધર્મ શ્રુતજ્ઞાનથી
ગુણુપ્રમેદ વૃદ્ધિ પામતી શ્રદ્ધાએ આપે છે, તે