________________
૨૩૦
શાંત સુધારસ. એવું બોધિરત્ન ફરી મળવું દુષ્કર છે. હે જીવ, બુઝ, બુઝ અને એને લાભ લે. ૬
चतुरशीतावहो योनिलक्षेष्वियं । क्व त्वयाकर्णिता धर्मवार्ता ॥ प्रायशो जगति जनता मिथो विवदते ।
ऋद्धिरसशातगुरुगौरवार्ता ॥ बु० ७ ॥ અર્થ—અહ ચેતન ! આ ચોરાશી લાખ છવા. નિમાં તે કયાં ધર્મવાર્તા શ્રવણ કરી? કયાએ કરી નહિ
હોય, કેમકે ત્રાદ્ધિ, રસ અને શાતા એ જિજ્ઞાસા વિના ત્રણ મહા મહેટા ગારથી પીડાયેલા શ્રવણ કેમ થાય? જને પ્રાયઃ જગતમાં એક-બીજા સાથે
કલેશવાદ કરી રહ્યા છે. તેઓને ધર્મ વાર્તા સાંભળવામાં કયાંથી આવે? બધા જ પિતપતાની ઋદ્ધિ, પિતપોતાના રસ અને પિતપેતાની શાતામાં ખેંચી રહ્યા છે, તેમાંથી નીકળી શકે તે ધર્મ સાંભળેને. આમ હે! ચેતન ! ચેરાશી લક્ષ છવાયોનિમાં ફરતાં જીવને ધર્મશ્રવણ બહુ દુર્લભ છે. તે તેને પ્રાપ્ત થયું છે, તેને લાભ લઈ લે. જીવ! બુઝ, બુઝ. ૭
एवमतिदुर्लभात्प्राप्य दुर्लभतमं । बोधिरत्नं सकलगुणनिधानं ॥ कुरु गुरुप्राज्यविनयप्रसादोदितं । शांतरस सरस पीयूषपानं ॥ ७० ८ ॥