________________
એબિંદુલભ ભાવના.
ચાડવામાં કાઈ જેને ખાધક નથી-એવું મહદ્ભૂત એ એધિરત્ન છે, તેને તમે હું બુદ્ધિશાલિમ ! સેવા. ૧.
૨૨૧
|| સુનગપ્રયાતવૃત્ત || अनादौ निगोदांधकूपे स्थितानामजस्रं जनुर्मृत्युदुःखार्दितानां परीणामशुद्धिः कुतस्तादृशी स्याया हंत तस्माद्विनियति जीवाः ॥ ૨ ॥
અ—અનાદિકાલના નિાદરૂપ અંધારા કુવામાં રહેલા અને ફરી ફરી જન્મ-મરણનાં દુ:ખથી દુર્લભ શુ છે ? પીડાતા જીવાને એવી પરિણામશુદ્ધિ કયાંથી થાય કે જેથી તે નિાદરૂપ અંધકારમય કૂપમાંથી મ્હાર આવે ? અર્થાત્ પ્રથમ તે એવી પરિણામવિશુદ્ધિ જ દુભ છે; એટલે એ અનાદિ નિગેાદમાંથી નીકળવું.મહાદુલભ છે. હવે કદાચ તે નિગેદમાંથી જીવ મ્હાર આવે તે ર.
ततो निर्गतानामपि स्थावरत्वं । त्रसत्वं पुनर्दुर्लभं देहभाजां ॥ सत्वेपि पंचाक्षपर्याप्त संज्ञिस्थिरायुष्यवत् दुर्लभं मानुषत्वं ॥ ३ ॥
અ:—એ નિગોદમાંથી હાર નીકળેલાને સ્થાવરપણામાં