Book Title: Shant Sudharas
Author(s): 
Publisher: Bhagwandas Mansukhbhai Mehta

View full book text
Previous | Next

Page 301
________________ ૨૨૪ શાંત સુધારસ. તેના ઉલ્લાસમાં રસિક છે; અને કુયુક્તિને ઉપયોગ કરી તે ફેલાવવામાં રસ લે છે. દેવતાઓ પણ સાન્નિધ્ય કરતા નથી, સમીપ પધારતા નથી કે એને પૂછી સત્યપંથનું નિરાકરણ કરીયે. તેમ કઈ મર્મ જાણનાર રસિક અતિશયવંત મહાપુરૂષ પણ નથી દેખાતે કે જેને જઈ નિર્ણય પૂછીયે; માટે આ કાળમાં તે જે ધર્મ ઉપર દઢતા રાખે છે તે પુણ્યશાળી જાણ. ૫. | શાર્દૂત્તવિત્રહિતવૃત્ત . यावदेहमिदं गदै नै मृदितं नो वा जराजर्जरं । यावत्वक्षकदंबकं स्वविषयज्ञानावगाहक्षमं ॥ यावच्चायुरभंगुरं निजहिते तावद् बुधैर्यत्यतां । कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥६॥ અર્થ-હે ચેતન ! જ્યાં સુધી આ દેહ રોગથી શિથિલ થયે નથી, જ્યાં સુધી ઘડસાથે તે વાધે. પણથી ક્ષીણ થવા નથી માંડયે, - જ્યાં સુધી પચંદ્રિયોને સમૂહ પિતપિતાના વિષયો લેવા સમર્થ છે અને જ્યાં સુધી આયુ ગ્ર ક્ષીણ થયું નથી, ત્યાં સુધીમાં તારે તારાં હિત અથે પ્રયત્ન કરવો ઘટે છે; કેમકે રેગ કે ઘડપણ આવ્ય ઈકિયેની શક્તિ ક્ષીણ થયે, અથવા આયુ પૂર્ણ થયે તું શું કરી શકીશ? માટે આ અવસર છે, ત્યાં ચેત તલાવ ફાટી જઈ પાણું બહાર ચાલ્યું જશે, પછી

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356