________________
અન્યત્વ ભાવના.
૧૧૫
છે શાર્દિવિહિત કૃત્ત | यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिश मोदसे । यद्यच्छोचसि यद् यदिच्छसि हृदा यत्प्राप्य प्रेपीयसे ।। स्निग्धो येषु निजस्वभावममलं निर्लोट्य लालप्यसे । तत्सर्वं परकीयमेव भगवन्नात्मन्न किंचित्तव ॥३॥ અથા–અહા ! ચેતન ! જેને લઈને તે પ્રયત્ન કરી
રહ્યો છે, જેને લઈ તું ડરે છે, જેને લઈ એ તે પારકા છે; તું સર્વકાલ આનંદ પામી રહ્યો છે, જેને તારાં નથી. લઈ તું શોચ કર્યા કરે છે, જેને તું અંતઃ
કરણમાં ઈચ્છે છે, જે મળે તું આનંદ પામે છે અને જેના ઉપર તું નેહ ધરતે થકે, તારા નિર્મળ સ્વભાવને દળી નાંખી, તેને નાશ કરી, લાલનપાલન કરી રહ્યો છે, તે બધાં હે! ભગવદ્રુપ આત્મા ! પારકાં છે; એમાંનું કંઈ તારૂં નથી. તે એવી પરવસ્તુની પિતાની વસ્તુના ભાગે શી ચિંતા ? જ્ઞાનાદિ જે પિતાની દ્ધિ તેના ભેગે છે! ચેતન ! પરિણામે દુઃખ અને વિટંબનાના હેતુરૂપ પારકી ચિંતા તારે કર્તવ્ય નથી. હે! ચેતન ! તું વિચારી જે.
તું ધન, કુટુંબ, સ્ત્રી, પુત્ર, યશ, અધિકાર આદિ માટે પ્રયત્ન કરે છે, તે વસ્તુઓ તારી છે? ના. તારી હેય તે તારી પાસે રહેવી જોઈએ, તેમ તે નથી. તે તે નાશ પામે છે, તું છે કે ન ઈ છે પણ તને છરી જાય છે.