________________
શાંત સુધારસ
૧૩૨
કરતાં વિટીનું નીકળી પડવું, એ કારણ, એમ તેમને સમજાયુ. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા ખીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ ખીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અÀાલ્ય દ્વેખાઇ. વળી એ વાત સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી. એથી વિશેષ પ્રમાણ થયું. વળી ચાથી આંગનીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવા જ દેખાવ દ્વીધા.
એમ અનુક્રમે દશે આંગળીએ અડવી કરી મૂકી. અડવી થઇ જવાથી સઘળીના દેખાવ અÀાન્ય દેખાયા. અશે।ભ્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વ ભાવનામાં ગદ્ગતિ થઈ એમ માલ્યાઃ—
“ અહાહા ! કેવી થએલી વસ્તુને ટીપીને
વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન કુશળતાથી ઘડવાથી મુદ્રિકા અની. એ મુદ્રિકાવડે મારી અંગુલિ સુંદર દેખાઇ, આ તે શરીરની એ આંગળીમાંથી વિંટી નીકળી પડતાં શાલા કે પાર્ટી એથી વિપરીત દેખાવ દીધા, વિપરીત શાભા ? દેખાવથી અશેશભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયુ. અશાલ્ય જણાવાનું કારણ માત્ર વિટી નહિ... એ જ " કે? જો વિટી હત તા તા એવી અશાભા હુ ન જોત. એ મુદ્રિકાવડે મારી આ આંગળી શાભા પામી, એ આંગળીવડે આ હાથ થાલે છે અને એ હાથવર્ડ આ શરીર શાલે છે; તેા હવે હુ' શાભા કૈાની ગણુ` ? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનેાહર કાંતિને વિશેષ દીપા