________________
અન્યત્વ ભાવના.
૧૩૫ શલાકાપુરૂષેમાને હું એક ગણાયે, ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહિં અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને બેઈ બેસું, એ કેવળ અયુક્ત છે. એ પુત્રોને, એ પ્રમદાઓને, એ રાજવૈભવને અને એ વાહનાદિક સુખને મારે કશે અનુરાગ નથી; મમત્વ નથી.” વૈરાગ્યનું આવું ચિત્ર ચકી રાજા ભરતનાં અંતઃકરણમાં
પડયું કે તિમિરપટલ ટળી ગયું. શુકલ વૈરાગ્યને પ્રકાશ ધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને અને તિમિરનું ભસ્મીભૂત થયાં. મહાદિવ્ય અને સહટાળવું. સકિરણથી પણ અનુપમ કાંતિમાન કૈવ
ત્યજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા તેણે પંચમુષ્ટિ કેશકુંચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આ
અને તે મહાવિરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી, ભરતકેવલી થયા. થઈ, ચાર ગતિ, ચોવિશ દંડક અને
આધિ-વ્યાધિ-ઉપાધિથી વિરક્ત થયા. ચપળ સંસારના સકલ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી. પ્રિયાપ્રિય ગયું અને તે નિરંતર સ્તવવા ગ્ય પરમાત્મા થયા. એમ એ છ ખંડને પ્રભુ, દેવના દેવ જે, અઢળક
સામ્રાજ્ય લક્ષમીને ભેક્તા, મહાયુને પણ, પ્રમાણે શિક્ષા અનેક રત્ન ધરાવનાર, રાજરાજેશ્વર
ભરત આદર્શ ભુવનમાં અન્યત્વ ભાવના ઉપજવાથી શુદ્ધ વિરાગી થયે. ખરેખર ભરતેશ્વરનું મનન કરવા ગ્ય ચરિત્ર સંસારની
શેકાત્તતા અને ઔદાસીન્યતાને પૂરેપૂરે