________________
અશુચિ ભાવના.
૧૪૩ અર્થ–હે વિનય! તું આ શરીરને અતિ મલિન જાણે.
અને તારા મનરૂપી કમળને સમજાવ કે પવિત્ર તે પવિત્ર છે જેને મહાન જ્ઞાનાદિ એશ્વર્ય આત્મા છે. પ્રાપ્ત થયું છે, જેનામાં વિવેકને ઉદય
થયે છે,તે એક પરમાત્મા જ છે. તાર્ય કે આ શરીર પવિત્ર નથી, માટે એને વિચાર ત્યજી દે અને ખરેખર પરમ પવિત્ર તે જ્ઞાનાત્મા ભગવાન છે, તેનું તું ચિંતવન કર. ૧.
दम्पतीरेतारुधिरविवर्त,
कि शुभमिह मलकश्मलगर्ने । भृशभपि पिहितः स्रवति विरूपं,
વા વદુમનુજોગ મા ૨ . અર્થ –અહ! આ શરીર તે સ્ત્રી-પુરૂષનાં રક્ત-શુક્રના
_ વિવરૂપ છે, અર્થાત સ્ત્રીનું રુધિર અને થક શોણિતનાં પુરૂષનું વીર્ય-એ બેના સંયોગથી વિવત્ત એ ઉત્પન્ન થએલો આ વિકાર છે. અહીં ! આ દેહ. એ મેલરૂપ ચીખલ-કીચડ કાદવની ખાઈ છે
એમાં શું સારૂં-શભનિક છે ? કંઈજ નહિં. એ શરીરને હાડ–ચામથી ગમે તેટલું ઢાંકયું છે, તે પણ તેમાંથી અત્યંત દુગંછનીક, સુગ આવે એવા પદાર્થો નિરંતર ઝરી રહ્યા છે. તે એવા કચરાના કુવાનું તે કણ બહુમાન કરે? અર્થાત્ એવા અશુચિ ભરેલા શરીરનું લેશ માત્ર પણ માન કર્તવ્ય નથી. આમ હે વિનય ! તું શરીરનું અપવિત્રપણું વિચાર! તારા મનકમલને વિકસાવ ૨.