________________
લોકસ્વરૂપ ભાવના.
૨૧૩
જુદી જુદી રીતે સ્પષ્ટપણે વિચાર કરવાથી ચિત્ત સ્થિર થાય છે, બધે ભમતું અટકે છે; જડતા છાંડે છે અને એમ થાય છે કે અહે ! આ લોક રૂપ રંગમંડપમાં અનેક વખત નાચ્યો. એવું કઈ પણ સ્થળ નથી, એ આ લોકને કેઈ પણ વિભાગ બાકી રહ્યો નથી કે
જ્યાં આ જીવે સ્પર્શ ન કર્યો હોય, આમ એને સુબુદ્ધિ ઉપજે છે અને પરિણામે આત્મહિત થાય છે, માટે જીવે આ લેકસ્વરૂપ જુદી જુદી રીતે પણ સ્પષ્ટપણે વિચારવું ઘટે છે. ૭.
હવે આ લેકવરૂપ ભાવનાનું અષ્ટઢાળીયું કહે છે – શકાફી રાગ-આજ સખી મનમોહને–એ દેશી છે
વિનય વિભાવે શાશ્વ,
हृदि लोकाकाशं ॥ सकलचराचरधारणे,
પરિણમશે વિ. ૨૫
અર્થ –હે વિનય ! તારા હૃદયમાં આ શાશ્વત કાકાશનું ચિંતવન કર, આ શાશ્વત લેકાકાશનું ચિત્ર તારા હૃદયમાં આલેખ. એથી તને સર્વ જંગમ–સ્થાવર, ચર–અચર, જીવ–
અજીવ, તેની કૃતિ–ચેષ્ટાઓ આદિનું ચિત્ર ભાન થશે, તે બધું તારા હૃદય આગળ ખડું
થશે; કેમકે કાકાશમાં એ બધું આવેલું છે. તે વિનય ! તે સકળ ચરાચર વસ્તુઓ જેમાં રહેલી છે, એવા કાકાશનું ચિત્ર જે તારા હૃદયપટ પર પડે