________________
૨૧૨
શાંત સુધારસ.
જેમાં પુ અને કાલ,
નિયતિ એ વાજિંત્રાએ
નચાવ્યા નાચતા જુદા જુદા વેષે એ
અઃ—નની એ લાક રગમંડપ રૂપ છે; ગલ અને આત્મા નટ છે, લેાકરૂપ રંગ- ઉદ્યમ, સ્વભાવ, કર્મ અને મંડપ Theatre પાંચ સમવાય કારણા રૂપ
પુરૂષરૂપ રંગમંડપમાં નાચી રહ્યા છે. ૬.
एवं लोको भाव्यमानो विविक्त्या । विज्ञानां स्यान्मानसस्थैर्यहेतुः ॥
स्थैर्य प्राप्ते मानसे चात्मनीना । सुप्राप्येवाऽध्यात्मसौख्यप्रसूतिः ॥ ७ ॥
અ:—એ રીતે લેાકનુ સ્વરૂપ જુદી જુદી રીતે સ્પષ્ટ ભાવતાં વિજ્ઞાની પુરૂષો મનની સ્થિરતા પ્રાપ્ત કરે છે; અને મનની સ્થિરતા પ્રાપ્ત થયે આત્માને ગણિતાનુયાગ. હિતકારી એવી અધ્યાત્મ સુખપ્રાપ્તિનાં કારણેા સુલભ થાય છે.
“ગણિતાનુયાગ ગણવાથકી મુકત થાય જચિત્ત ” સ્વાધ્યાય
લેાકસ્વરૂપનુ
જિને દ્રાગમમાં જ્ઞાનગ્રંથૈાની ચાર અનુયાગમાં વહેંચણી થએલી છે. તેમાં એક ગણિતાનુયાગ છે. આ જ્ઞાન, એના વિચાર ગણુતાનુયાગમાં સમાવેશ પામે છે. મનરૂપી કરવતને ગણિતાનુયાગ કાનસ સમાન છે. એ લાકના