________________
અશુચિ ભાવના.
૧૪૧
કે વઝા વૃત્ત | यदीय संसर्गमवाप्य सद्यो,
___ भवेच्छुचीनामशुचित्वमुच्चैः॥ अमेध्ययोनेर्वपुषोस्य शौच
संकल्पमोहोयमहो महीयान् ॥ ४ ॥ અર્થ – ઉંચા પ્રકારના પવિત્ર પદાર્થો પણ આ
અપવિત્ર શરીરને સંસર્ગ પામતાં દેહની સાહજિક એકદમ અપવિત્ર થઈ જાય છે, તો તેવા
અશુચિ, અશુચિ પણાના કારણ રૂપ આ શરીરને અન્નવિષ્ટા પવિત્ર કરવાનો સંકલ્પ-વિચાર કરે એ પાન-પૂરીષ કઈ મહટો આશ્ચર્યકારક મહજ છે. ભલે
ઉંચી જાતના બાવનાચંદનનું વિલેપન આ શરીરને કરે પણ તેજ થેડા વખતમાં સુગંધરહિત દુધપણને ભજે છે. તેમજ રૂડાં રૂડાં ભાતભાતનાં સ્વાદિષ્ટ સુગંધી અશન– પાનવડે આ દેહને આરોગે, પણ તે ખાન-પાન પણ થોડા કાળમાં નરક-મૂત્રરૂપે પરિણમે છે. આ જેને અશુચિમય સ્વભાવ છે, એ દેહને પવિત્ર કરવાનો વિચાર –એ તે ખરેખર મહાન મેહ છે. ૪
| સ્વાતા વૃત્ત ! इत्यवेत्य शुचिवादमतथ्यं ।
पथ्यमेव जगदेकपवित्रं ।। शोधनं सकलदोषमलानां ।
धर्ममेव हृदये निदधीथाः ॥५॥