________________
૧૮૪
શાંત સુધાસ. અર્થ –જેમ અગ્નિ જાતે તે એકજ રૂપને છે, પણ
તે જેમાંથી ઉત્પન્ન થયેલ હોય તે કારકારણભેદે ને લઈ જુદા જુદા પ્રકારને કહેવાય કાયદ. છે. જેમકે આ કાષ્ટને અમિ, આ પાષાણને
અગ્નિ ઈત્યાદિ. ૨. निर्जरापि द्वादशधा तपोभेदैस्तथोदिता । कर्मनिर्जरणात्मा तु सेकरूपैव वस्तुतः ॥३॥
અર્થ–તેમ તપના ભેદને લઈ નિર્જરા પણ બાર પ્રકારની કહી છે, બાકી વાસ્તવિક રીતે કર્મ નિર્જરારૂપે તે એકરૂપજ છે. ૩.
| | ઉઘંદ્રવઝા વૃત્ત | निकाचितानामपि कर्मणां यद् । __ गरीयसां भूधरदुर्धराणां ॥ विभेदने वज्रमिवातिती ।
नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ॥४॥ અર્થ–અહે! તે અતિ તીવ્ર અદભુત તપને મારે
નમસ્કાર હેજેમ વજી દુર્ધર પર્વતેને તપ-વજ અને ભેદી નાંખે છે તેમ પર્વત જેવાં દુર્ધર કમાં પર્વત, મોટા નિકાચિત–આકરાં કર્મોને પણ એ
| ભેદી નાખે છે, ક્ષીણ કરી નાંખે છે. જે ભોગવ્યા વિના છુટકે નથી, એવાં આકરાં કર્મોને પણ તપ નિજારી નાખે છે. ૪.