________________
આશ્રવ ભાવના.
૧૨૭
कांचननिगडांस्तान्यपि जानीयात् ।
તનિતિશર્માણ I ૧૦૭ | અર્થ–સંયતિ પુરૂષના ભલે શુભ ગ હેય, તે પણ
તે વેગ હોવાથી શુભ કર્મને આણે છે; સેનાની અને કર્મ રહિત નથી કરતા. આ શુભ કર્મો લોઢાની બેડી. પણ મેક્ષસુખને નાશ કરવાને
સુવર્ણ બેડી સમાન સમજવાં. જ્યાંસુધી કર્મ છે ત્યાં સુધી જીવ બેલમાં બંધાય છે અને ત્યાં સુધી તેને મિક્ષ થાય નહિં. ભલે અશુભ કર્મવાળાની લેઢાની બે ગણે, શુભકર્મવાળાની સોનાની; પણ બને બંધાયેલા તે છે. આમ શુભગ પણ આવે છે. તેને હે સજજને ! તમે પરિહેશે. ૭ मोदस्वैवं रे साश्रवपाप्मनां
रोधे धियमाधाय ॥ शांतसुधारसपानमनारतं
વિના! વિધાય વિધાય છે ૫૦૮ અથ–માટે રે વિનય ! હે સુવિનીત ચેતન ! તું આવા પ્રકારે આશ્રવજન્ય પાપને રેધવાની બુદ્ધિ કર; અને આ શાંતસુધારસનું વારંવાર પાન કરી આનંદ પામ. આશ્રવનાં કડવા પરિણામ આમ જાણી હે સજજને ! હે ચેતન ! તમે આ મિથ્યાત્વ, અવ્રત, કષાય, પ્રમાદ, ગ૫ કમને આવવાના નિબિડ કારણરૂપ આશ્રવને છાંડે. ૮.