________________
સાતમી આશ્રવ ભાવના.
| મુન્નાયાત વૃત્તિ છે यथा सर्वतो निझरैरापतद्भिः।
प्रसूर्येत सद्यः पयोभिस्तटाकः ।। तथैवाश्रवैः कर्मभिः संभृतोगी।
મદ્ ચર્ચા વિથ છે ? અર્થ –જેમ ચોમેર પાણીના ઝરણાં પડતાં હોવાથી
તળાવ એકદમ ભરાઈને છલી જાય છે, આશ્રવ ઝરણ, જીવ અને તેમાં પછી કાદવ વધે છે, તેમ સરોવર, કર્મ તરફથી કર્મ આશ્રવ આવતાં પ્રાણી કાદવ. તેથી ભરાઈ જાય છે, તેને કાંઈ સુઝતું
નથી, તે વ્યાકુળ થાય છે, ગભરાય છે તેની ચિત્તવૃત્તિ અસ્થિર થાય છે, અને મેલી થાય છે. ૧.